ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોને લગતા નીચેના વિધાનને ધ્યાનમાં લો -
I. તેની/તેણીની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે
II. રાજ્યના ગવર્નર દ્વારા તેમને/તેણીને હોદ્દાનાં શપથ લેવડાવવામાં આવે છે.
III. તે/તેણી ભારતનાં મુખ્ય ન્યાયાધીશને પોતાનું રાજીનામું આપે છે.
1
માત્ર I અને II સાચા છે
2
માત્ર II અને III સાચા છે
3
માત્ર I અને III સાચા છે
4
માત્ર I, II અને III સાચા છે