નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

1
કોઈપણ ત્રિકોણમાં, ત્રિકોણની ગમે તે બે બાજુઓનો સરવાળો ત્રીજી બાજુની લંબાઈ કરતાં મોટો હોય છે.
2
કોઈપણ ત્રિકોણમાં, ત્રિકોણની ગમે તે બે બાજુઓની લંબાઈનો તફાવત ત્રીજી બાજુની લંબાઈ કરતાં નાનો હોય છે.
3
કોઈપણ ત્રિકોણમાં, ત્રિકોણના ગમે તે બે ખૂણાઓનો સરવાળો ત્રીજા ખૂણાના માપ કરતાં મોટો હોય છે.
4
કોઈપણ ત્રિકોણની સૌથી મોટી બાજુ બીજી બે બાજુઓ સાથે લઘુકોણ બનાવે છે.

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation