નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
1
કોઈપણ ત્રિકોણમાં, ત્રિકોણની ગમે તે બે બાજુઓનો સરવાળો ત્રીજી બાજુની લંબાઈ કરતાં મોટો હોય છે.
2
કોઈપણ ત્રિકોણમાં, ત્રિકોણની ગમે તે બે બાજુઓની લંબાઈનો તફાવત ત્રીજી બાજુની લંબાઈ કરતાં નાનો હોય છે.
3
કોઈપણ ત્રિકોણમાં, ત્રિકોણના ગમે તે બે ખૂણાઓનો સરવાળો ત્રીજા ખૂણાના માપ કરતાં મોટો હોય છે.
4
કોઈપણ ત્રિકોણની સૌથી મોટી બાજુ બીજી બે બાજુઓ સાથે લઘુકોણ બનાવે છે.