શિક્ષણ મનોવિજ્ઞાનના અભ્યાસ વગર એક શિક્ષક પોતાનું કાર્ય પૂર્ણ કરી શકતો નથી કારણ કે

1
શિક્ષણ મનોવિજ્ઞાન વ્યક્તિગત તફાવતો અને શિક્ષણની સમસ્યાઓના ઉકેલો સાથે ઊંડે સંકળાયેલું છે.
2
તે શિક્ષણાર્થીના વ્યક્તિગત અને સામાજિક સમાયોજનને અવગણે છે
3
તે શિક્ષણના સિદ્ધાંતો અને નિયમો નક્કી કરતું નથી
4
તે વિદ્યાર્થીઓને માત્ર ચોક્કસ તથ્યો અને માહિતી યાદ રાખવામાં મદદ કરે છે.

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation