શારીરિક કાર્ય કર્યા પછી ક્યારેક આપણને સ્નાયુમાં ખેંચાણ થાય છે. આનું કારણ શું છે?
1
ગ્લુકોઝનું પાયરુવેટમાં રૂપાંતર ન થવું.
2
ગ્લુકોઝનું લેક્ટિક એસિડમાં રૂપાંતર ન થવું.
3
પાયરુવેટનું લેક્ટિક એસિડમાં રૂપાંતર થવું.
4
પાયરુવેટનું આલ્કોહોલમાં રૂપાંતર થવું.