આપેલ નિવેદનો અને તારણો કાળજીપૂર્વક વાંચો. ધારો કે નિવેદનોમાં આપવામાં આવેલી માહિતી સાચી છે, ભલે તે સામાન્ય રીતે જાણીતા તથ્યો કરતાં ભિન્ન હોય, તો નક્કી કરો કે ક્યા તારણો(ઓ) આપેલ નિવેદનોને તાર્કિક રીતે અનુસરે છે.
નિવેદનો:
કેટલાક અભિનેતાઓ એ કોરિયોગ્રાફર છે.
બધા કોરિયોગ્રાફર એ નિર્માતા છે.
એક પણ નિર્માતા એ દિગ્દર્શક નથી.
તારણો:
I. કેટલાક અભિનેતાઓ એ દિગ્દર્શક છે.
II. એક પણ અભિનેતા એ દિગ્દર્શક નથી.
1
કાં તો તારણ I અથવા II અનુસરે છે
2
માત્ર તારણ II અનુસરે છે
3
માત્ર તારણ I અનુસરે છે
4
I અને II બંને તારણો અનુસરે છે