એક વ્યક્તિ ₹ 3 લાખમાં જમીન ખરીદે છે. તે 25% જમીન 25% નુકસાને અને 40% જમીન 25% નફાએ વેચે છે. કુલ 15% નફો મેળવવા માટે તેણે બાકીનો પ્લોટ કેટલામાં વેચવો જોઈએ?

1
₹ 1,37,500
2
₹ 1,38,750
3
₹ 1,34,500
4
₹ 1,45,000

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation