I, II અને III ક્રમાંકિત ત્રણ તારણો અને ત્રણ વિધાનો આપવામાં આવેલ છે. વિધાનો સાચા હોવાનું ધારીશું, ભલે તેઓ સામાન્ય રીતે જાણીતા તથ્યો કરતાં ભિન્ન હોય તેવું લાગે, તો નક્કી કરો કે તારણો નીચેનામાંથી ક્યાં વિધાનને તાર્કિક રીતે અનુસરે છે.
વિધાનો:
બધા પુસ્તકો એ નકલો છે.
કોઈ નકલ એ પેન નથી.
કેટલાક ઇરેઝર એ પુસ્તકો છે.
તારણો:
I. કેટલીક નકલો એ ઇરેઝર છે.
II. કેટલીક પેન એ પુસ્તકો છે.
III. ઇરેઝર એ પેન નથી.
1
માત્ર તારણ II અનુસરે છે.
2
I અને II બંને તારણો અનુસરે છે.
3
I અને III બંને તારણો અનુસરે છે.
4
માત્ર તારણ I અનુસરે છે.