રાજીવે 2 વર્ષ માટે રૂ. 3,000 ચક્રવૃદ્ધિ વ્યાજ પર (વાર્ષિક ચક્રવૃદ્ધિ) એક કંપનીમાં રોકાણ કર્યું છે જેને માટે તેને રૂ.1320 વ્યાજ પેટે ચૂકવવામાં આવે છે. તો રાજીવે નાણાંનું રોકાણ કર્યું તે વાર્ષિક વ્યાજ દર શું હશે?
1
30 ટકા
2
24 ટકા
3
16 ટકા
4
20 ટકા