નીચેનામાંથી કઈ પરિસ્થિતિ શિક્ષણના મૂલ્યાંકનનું નિદર્શન કરતી નથી?
1
તે એક સારાંશ આપે છે કે વિદ્યાર્થીએ કેટલું શીખ્યું છે.
2
સહાધ્યાયી અને સ્વ-મૂલ્યાંકન જેવી રચનાત્મક મૂલ્યાંકનની અનેક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે.
3
પ્રદર્શન સુધારવા માટે વિદ્યાર્થીઓ વચ્ચે સતત તુલના કરવામાં આવે છે.
4
શિક્ષક કોર્ષના અંતે વિદ્યાર્થીઓને સિદ્ધિનું પ્રમાણપત્ર આપે છે