નીચેનામાંથી કયું રચનાત્મક અભિગમ પર આધારિત નથી?
1
શિક્ષણાર્થીનું પૂર્વ જ્ઞાન જ્ઞાનના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
2
શિક્ષણાર્થીની મજબૂત યાદશક્તિ જ્ઞાનના નિર્માણનો આધાર છે.
3
પરસ્પર ક્રિયાત્મક પ્રવૃત્તિઓ જ્ઞાનના નિર્માણમાં મદદ કરે છે.
4
શિક્ષણ એક સક્રિય અર્થઘટન પ્રક્રિયા છે.