એક પ્રશ્ન આપવામાં આવ્યો છે, ત્યારબાદ બે દલીલો છે. પ્રશ્નના સંદર્ભમાં કઈ દલીલો માન્ય/સ્વીકાર્ય છે તે નક્કી કરો.
પ્રશ્ન:
શું ભારત સરકારે નાગરિકોને ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ કરવાની છૂટ આપવી જોઈએ?
દલીલો:
(i) : હા, તે નાગરિકોને બેંકની મુલાકાત લીધા વિના વિશ્વમાં ગમે ત્યાં તરત જ નાણાં મોકલવાની સુવિધા આપશે.
(ii) : ના, ક્રિપ્ટોકરન્સી વિકેન્દ્રિત છે અને તેથી, સરકાર કે બેંકોનું તેના પર કોઈ નિયંત્રણ નથી.
1
માત્ર દલીલ (ii) માન્ય છે
2
ન તો દલીલ (i) કે દલીલ (ii) માન્ય નથી
3
માત્ર દલીલ (i) જ માન્ય છે
4
બંને દલીલો (i) અને (ii) માન્ય છે