ડિસલેક્સિયા, ડિસ્કેલકુલિયા વગેરે જેવી શિક્ષણલક્ષી અશક્તિઓના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

1
શિક્ષણલક્ષી અશક્તિ ધરાવતા તમામ વિદ્યાર્થીઓ સરખા હોય છે.
2
શિક્ષણલક્ષી અશક્તિ ધરાવતા વિદ્યાર્થીઓની શિક્ષણ પ્રગતિનું મૂલ્યાંકન કરવા માટે માનકીકૃત પરીક્ષાઓ શ્રેષ્ઠ છે.
3
શિક્ષણલક્ષી અશક્તિ ધરાવતા વિદ્યાર્થીઓના જ્ઞાનાત્મક વિકાસને સુગમ બનાવવા માટે શિક્ષક-કેન્દ્રિત શિક્ષણ પદ્ધતિઓ સૌથી અસરકારક છે.
4
શિક્ષણલક્ષી અશક્તિઓ ન્યુરોલોજિકલ તેમજ પર્યાવરણીય પરિબળો બંનેથી પ્રભાવિત થાય છે.

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation