ઉદારવાદીઓ અંગેના નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

1
ઉદારવાદીઓએ “સ્વારાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તેને લઈને જ રહીશ” આ સૂત્ર આપ્યું હતું.
2
ઉદારવાદીઓએ પોતાની માંગણીઓ રજૂ કરવા માટે અરજીઓ, ઠરાવો, સભાઓ, પત્રિકાઓ અને પુસ્તિકા, આવેદન અને પ્રતિનિધિમંડળોનો ઉપયોગ કર્યો હતો.
3
ઉદારવાદીઓને બ્રિટિશ ન્યાય અને સદ્ભાવનામાં શ્રદ્ધા હતી અને તેઓ બ્રિટિશ પ્રત્યે વફાદાર હતા.
4
ઉપરોક્તમાંથી કોઈ નહીં

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation