લૈંગિક રીતે પ્રજનન કરતા જીવતંત્રમાં, નીચેનામાંથી કયું વિધાન પ્રજનક અને સંતાન બંને માટે યોગ્ય છે?
1
રંગસૂત્રોની સંખ્યા વધે છે પરંતુ DNA ની માત્રા અચળ રહે છે
2
રંગસૂત્રની સંખ્યા અને DNA ની માત્રા બંને અચળ રહે છે
3
રંગસૂત્રની સંખ્યા ઘટે છે પરંતુ DNA ની માત્રા અચળ રહે છે
4
રંગસૂત્રની સંખ્યા અને DNA ની માત્રા બંને ઘટે છે