નીચે I અને II ક્રમાંકિત બે વિધાનો દ્વારા અનુસરવામાં આવેલ પ્રશ્ન છે. પ્રશ્નનો જવાબ આપવા માટે કયા વિધાન(ઓ) પર્યાપ્ત/જરૂરી છે તે ઓળખો.
પ્રશ્ન:
નીચેથી અરવિંદનો ક્રમ શું હશે?
વિધાન:
I. 50 વિદ્યાર્થીઓના વર્ગમાં અરવિંદનો ક્રમ ટોચથી 29મો છે.
II. અરવિંદના મિત્રનો ક્રમ નીચેથી 19મો છે.
1
એકલા વિધાન I માં આપેલ માહિતી પ્રશ્નનો જવાબ આપવા માટે પર્યાપ્ત છે, જ્યારે વિધાન II માં આપેલ માહિતી એકલા પ્રશ્નનો જવાબ આપવા માટે પર્યાપ્ત નથી.
2
વિધાન I અને વિધાન II ની માહિતી સ્વતંત્ર રીતે પ્રશ્નનો જવાબ આપવા માટે પર્યાપ્ત છે.
3
એકલા વિધાન II માં આપેલ માહિતી પ્રશ્નનો જવાબ આપવા માટે પર્યાપ્તછે, જ્યારે વિધાન II માં આપવામાં આવેલ માહિતી એકલા પ્રશ્નનો જવાબ આપવા માટે પર્યાપ્ત નથી.
4
બંને વિધાન I અને II માંની માહિતી એકસાથે પ્રશ્નનો જવાબ આપવા માટે પર્યાપ્ત નથી.