I અને II ક્રમાંકિત બે તારણો અને ત્રણ વિધાનો આપવામાં આવેલ છે. આપેલ વિધાનોને સાચા માની લેવા, ભલે તેઓ સામાન્ય રીતે જાણીતા તથ્યો કરતા અલગ હોય. બધા તારણો વાંચો અને પછી નક્કી કરો કે આપેલમાંથી ક્યા તારણ(ઓ) આપેલ વિધાનોને તાર્કિક રીતે અનુસરે છે.
વિધાનો:
કેટલાક નાચો એ પેટીસ છે.
કેટલીક પેટીસ એ પેસ્ટ્રી છે.
કોઈ પેસ્ટ્રી એ ચોકલેટ નથી.
તારણો:
I. કોઈ નાચો એ ચોકલેટ નથી.
II. કેટલાક નાચો એ પેસ્ટ્રી છે.
1
માત્ર તારણ II અનુસરે છે
2
માત્ર તારણ I અનુસરે છે.
3
ન તો તારણ I કે II અનુસરે છે
4
I અને II બંને તારણો અનુસરે છે