નીચે બે વિધાનો આપેલા છે, એકને કथન A અને બીજાને કારણ R તરીકે અંકિત કરવામાં આવ્યું છે.
કથન (A): જીવોનું વિતરણ સમગ્ર જીવમંડળમાં એકસમાન નથી.
કારણ (R): ધ્રુવીય પ્રદેશોમાં થોડા જીવો હોય છે જ્યારે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોમાં પ્રાણીઓની અતિશય સમૃદ્ધ પ્રજાતિઓ હોય છે.
ઉપરોક્ત વિધાનોને ધ્યાનમાં રાખીને, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
1
(A) સાચું છે અને (R) એ (A) ની સાચી સમજૂતી છે.
2
(A) સાચું છે પરંતુ (R) એ (A) ની સાચી સમજૂતી નથી.
3
(A) સાચું છે પરંતુ (R) ખોટું છે.
4
(A) ખોટું છે પરંતુ (R) સાચું છે.