રાષ્ટ્રીય ધોરીમાર્ગો અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?
1
NH-44 ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે.
2
NH-8 ભારતનો સૌથી ટૂંકો રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે.
3
NH-47A ભારતનો સૌથી ટૂંકો રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે.
4
NHAI પાસે રાષ્ટ્રીય ધોરીમાર્ગોના વિકાસ, જાળવણી અને સંચાલનનો અધિકાર છે.