કેન્દ્ર સરકારના બિન-આયોજિત ખર્ચ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

1
આ ખર્ચ વ્યાજની ચૂકવણી પર થાય છે.
2
આ ખર્ચ વિજ્ઞાન અને તકનીકી પાછળ છે.
3
આ ખર્ચ કૃષિ પર થાય છે.
4
ઉપર્યુક્તમાંથી કોઈ નહિ

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation