નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

1
‘O’ રક્ત જૂથ ધરાવતી વ્યક્તિના રક્ત પ્લાઝ્મામાં એન્ટી ‘A’ અને એન્ટી ‘B’ એન્ટિબોડી હોય છે.
2
‘B’ રક્ત જૂથ ધરાવતી વ્યક્તિ ‘A’ બ્લડ ગ્રુપ ધરાવતી વ્યક્તિને રક્તદાન કરી શકતી નથી.
3
રક્ત પ્લાઝ્મામાં એન્ટિબોડીની હાજરીના આધારે રક્ત જૂથ નક્કી કરવામાં આવે છે.
4
AB રક્ત જૂથ ધરાવતી વ્યક્તિ યુનિવર્સલ રીસીવર છે.

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation