એક પ્રશ્ન અને બે વિધાન આપવામાં આવ્યા છે. પ્રશ્નનો જવાબ આપવા માટે કયું વિધાન પૂરતું છે તે ઓળખો.

પ્રશ્ન:

સમભુજ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો.

વિધાનો:

1: ત્રિકોણ બાજુની એક બાજુનું માપ 7 સે.મી. છે.

2: ત્રિકોણની પરિમિતિ 21 સે.મી. છે. 

1
બંને વિધાન 1 અને 2 સ્વતંત્ર રીતે પર્યાપ્ત છે
2
વિધાન 1 પૂરતું છે પણ વિધાન 2 પૂરતું નથી.
3
વિધાન 1 કે 2 સ્વતંત્ર રીતે પૂરતું નથી.
4
વિધાન 2 પૂરતું છે પણ વિધાન 1 પૂરતું નથી

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation