એક પ્રશ્ન અને બે વિધાન આપવામાં આવ્યા છે. પ્રશ્નનો જવાબ આપવા માટે કયું વિધાન પૂરતું છે તે ઓળખો.
પ્રશ્ન:
સમભુજ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો.
વિધાનો:
1: ત્રિકોણ બાજુની એક બાજુનું માપ 7 સે.મી. છે.
2: ત્રિકોણની પરિમિતિ 21 સે.મી. છે.
1
બંને વિધાન 1 અને 2 સ્વતંત્ર રીતે પર્યાપ્ત છે
2
વિધાન 1 પૂરતું છે પણ વિધાન 2 પૂરતું નથી.
3
વિધાન 1 કે 2 સ્વતંત્ર રીતે પૂરતું નથી.
4
વિધાન 2 પૂરતું છે પણ વિધાન 1 પૂરતું નથી