ભારતમાં હરીયાળી ક્રાંતિ વિશે નીચે વાંચો.
A. બીજી પંચવર્ષીય યોજના દરમિયાન ભારતના ભૂખમરાના સંકટનો સામનો કરવા માટે ક્રાંતિ શરૂ કરવામાં આવી હતી.
B. લાંબા ગાળાના ઉદ્દેશોમાં ગ્રામીણ વિકાસ, ઔદ્યોગિક વિકાસ; ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કાચો માલ વગેરે પર આધારિત સમગ્ર કૃષિ આધુનિકરણનો સમાવેશ થાય છે.
સાચું/સાચા વિધાન/વિધાનો ઓળખો.
1
A અને B બંને
2
A કે B કોઈ નહીં
3
માત્ર A
4
માત્ર B