નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે?

1. પ્રથમ મૌર્ય રાજવી બૃહદ્રથની હત્યા તેના સરસેનાપતિ પુષ્યમિત્ર શૃંગ દ્વારા કરવામાં આવી હતી.

2. છેલ્લા શૃંગ રાજવી દેવભૂતિની હત્યા તેના બ્રાહ્મણમંત્રી વાસુદેવ કણ્વ દ્વારા કરવામાં આવી હતી જે સત્તાઆરૂઢ થયો.

3. કણ્વ વંશના છેલ્લા શાસકને આંધ્રો (Andhras) દ્વારા પદભ્રષ્ટ કરવામાં આવ્યો હતો.

1
ફક્ત 1 અને 2
2
ફક્ત 2
3
ફક્ત 2 અને 3
4
1, 2 અને 3

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation