આ પ્રશ્નમાં, ત્રણ નિવેદનો આપવામાં આવ્યા છે, ત્યારબાદ બે તારણ I અને II આપવામાં આવ્યા છે. આપેલા નિવેદનોને સામાન્ય રીતે જ્ઞાત હોય એવા તથ્યોથી ભિન્ન જણાતા હોય તો પણ તેમને સાચા માનો અને પછી નક્કી કરો કે આપેલા નિવેદનોમાંથી કયા તારણો તાર્કિક રીતે અનુસરે છે.
નિવેદનો:
કેટલાક ડોકટરો વિદ્વાન છે.
બધા વિદ્વાનો બુદ્ધિશાળી છે.
બધા બુદ્ધિશાળીઓ હોશિયાર છે.
તારણો:
I. કેટલાક ડોકટરો હોશિયાર છે.
II. બધા વિદ્વાનો હોશિયાર છે.
1
ન તો તારણ I કે II અનુસરે છે.
2
બંને તારણો I અને II અનુસરે છે.
3
માત્ર તારણ II અનુસરે છે.
4
માત્ર તારણ I અનુસરે છે.