નીચેના વિધાનો ધ્યાનમાં લો. ગુરુત્વાકર્ષણના નિયમ મુજબ:
I. ગુરુત્વાકર્ષણ બળ બે પદાર્થોના દળના ગુણાકારના સીધા પ્રમાણમાં હોય છે.
II. ગુરુત્વાકર્ષણ બળ તેમની વચ્ચેના અંતરના વર્ગના સીધા પ્રમાણમાં હોય છે.
ઉપરોક્ત કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે?
1
ફક્ત I
2
ફક્ત II
3
I અને II બંને
4
ઉપરોક્ત કોઈ પણ નહીં