નીચેના વિધાનો ધ્યાનમાં લો. ગુરુત્વાકર્ષણના નિયમ મુજબ:

I. ગુરુત્વાકર્ષણ બળ બે પદાર્થોના દળના ગુણાકારના સીધા પ્રમાણમાં હોય છે.

II. ગુરુત્વાકર્ષણ બળ તેમની વચ્ચેના અંતરના વર્ગના સીધા પ્રમાણમાં હોય છે.

ઉપરોક્ત કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે?

1
ફક્ત I
2
ફક્ત II
3
I અને II બંને
4
ઉપરોક્ત કોઈ પણ નહીં

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation