I અને II ક્રમાંકિત બે તારણો અને બે વિધાનો આપવામાં આવેલ છે. વિધાનો સાચા હોવાનું ધારો, ભલે તેઓ સામાન્ય રીતે જાણીતી હકીકતો કરતા ભિન્ન હોય તેવું લાગે, તો નક્કી કરો કે વિધાનોને કયું તારણ તાર્કિક રીતે અનુસરે છે.
વિધાનો:
બધા વિષયો એ અઘરા છે.
કોઈ અઘરું એ સરળ નથી.
તારણો:
I. કેટલાક વિષયો એ સરળ છે.
II. કેટલાક સરળ એ અઘરા છે.
1
માત્ર તારણ I અનુસરે છે
2
ન તો તારણ I કે II અનુસરે છે
3
માત્ર તારણ II અનુસરે છે
4
I અને II બંને તારણો અનુસરે છે