વાહનોમાંથી નીકળતો વાયુ ઉદ્દીપકીય પરિવર્તકમાંથી પસાર શા માટે થાય છે?
1
કાર્બન ડાયોક્સાઇડને ક્લોરિનમાં રૂપાંતરિત કરવા માટે
2
NOx ને નાઇટ્રોજનમાં રૂપાંતરિત કરવા માટે
3
ધુમાડામાં લેડ ઘટાડવા માટે
4
કાર્બન ડાયોક્સાઇડને કાર્બન મોનોક્સાઇડમાં રૂપાંતરિત કરવા માટે