ત્રણ વિધાનો આપવામાં આવ્યા છે, ત્યારબાદ ત્રણ તારણો I, II અને III આપવામાં આવ્યા છે. વિધાનો સાચા હોવાનું ધારીએ, ભલે તેઓ સામાન્ય રીતે જાણીતા તથ્યો કરતાં ભિન્ન હોય તેવું લાગે, તો નક્કી કરો કે તારણો નીચેનામાંથી ક્યાં વિધાનને તાર્કિક રીતે અનુસરે છે.
વિધાનો :
બધા ઊંટ રીંછ છે.
કેટલાક વાઘ ઊંટ છે.
બધા શિયાળ વાઘ છે.
તારણો :
I. કેટલાક રીંછ વાઘ છે.
II. બધા શિયાળ રીંછ છે.
III. કેટલાક શિયાળ રીંછ છે.
1
માત્ર I અને III તારણો અનુસરે છે
2
માત્ર તારણ I અનુસરે છે
3
માત્ર તારણ II અનુસરે છે
4
માત્ર I અને II તારણો અનુસરે છે