છોડમાં પરિવહન તંત્ર વિશે નીચેનામાંથી કયું/કયા વિધાન સાચાં છે?
1. છોડમાં જલવાહક પેશી ખોરાકને મૂળથી છોડના ઉપરના ભાગ સુધી લઈ જાય છે જ્યારે પાણી અન્નવાહક પેશી દ્વારા પરિવહન થાય છે.
2. છોડમાં બાષ્પોત્સર્જન છોડને ઊંચાઈ પર પાણી લઈ જવામાં મદદ કરે છે.
નીચે આપેલા સંકેતમાંથી સાચો જવાબ પસંદ કરો1
માત્ર 1
2
માત્ર 2
3
1 અને 2 બંને
4
1 કે 2માંથી કોઈ નહીં