આપેલા વિધાનો અનુસાર જવાબ આપો:-
વિધાન 1: એકસરખા વેગથી ગતિ કરતા પદાર્થનો અંતર-સમય ગ્રાફ એક સીધી રેખા હોય છે.
વિધાન 2: અંતર-સમય ગ્રાફનો ઢાળ પદાર્થનો વેગ દર્શાવે છે.
વિધાન 3: જો અંતર-સમય ગ્રાફ વક્ર હોય, તો પદાર્થ ચલ વેગથી ગતિ કરી રહ્યો છે.
1
બધા જ વિધાનો સાચા છે
2
વિધાન 1 અને 2 સાચા છે; 3 ખોટું છે.
3
વિધાન 1 અને 3 સાચા છે; 2 ખોટું છે.
4
વિધાન 2 અને 3 સાચા છે; 1 ખોટું છે.