મુસ્લિમ લીગ અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી:
1
લીગનું બંધારણ 1907માં કરાચીમાં રચાયું હતું.
2
લીગના અમૃતસર સત્ર, 1908માં મુસ્લિમો માટે અલગ મતદાર મંડળની માંગ કરવામાં આવી હતી.
3
"અખિલ ભારતીય મુસ્લિમ લીગ" નામ સૈયદ અહમદ ખાને પ્રસ્તાવિત કર્યું હતું.
4
આપેલ તમામ અયોગ્ય છે.