નીચેનામાંથી કયા વિધાન/વિધાનો ઉર્જાના સંચયના નિયમનો ઉલ્લેખ કરે છે?
વિધાનો:
I) ઉર્જાને એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરિત કરી શકાય છે.
II) ઉર્જાનો નાશ કે સર્જન શક્ય નથી.
1
બંને વિધાન I અને II
2
માત્ર વિધાન I
3
વિધાન I વિધાન IIમાંથી કોઈ નહીં
4
માત્ર વિધાન II