નીચેના વિધાનો પૈકી કયું વિધાન સાચું નથી?
1
એરિયલ ડિફરન્સીએશનની વિભાવના હાર્ટશોર્ન દ્વાર આપવામાં આવેલ
2
'નેચર ઓફ જ્યોગ્રોફી ' નામનું પુસ્તક 1939 માં પ્રકાશિત કરવામાં આવ્યું હતું
3
કાળક્રમ શબ્દ એરિયલ ડિફરન્સીએશન માટે વાપરવામાં આવે છે
4
‘નોમોલિથીક અભિગમ નો ઉપયોગ એરિયલ ડિફરન્સીએશનમાં કરવામાં આવ્યો છે