નીચેના વિધાનોને તપાસો અને નીચે આપેલ કોડ પ્રમાણે સાચો જવાબ જણાવો.
1. કર્કવૃત્ત અને મકરવૃત્તથી દુર જતા સૂર્યાઘાતની તીવ્રતામાં ઘટાડો થાય છે.
2. ઉંચાઈ વધવાની સાથે તાપમાન ઘટે છે.
૩. આત્યંતિક તાપમાન દરિયાથી દુર મપાય છે.
4. વિષુવવૃત્તની રેખા ઉપર સૌથી વધારે તાપમાન મપાય છે.
1
1, 2 અને 3 સાચું છે
2
1, 3 અને 4 સાચું છે
3
2, 3 અને 4 સાચું છે
4
1, 2 અને 4 સાચું છે