પર્યાવરણીય અસર આકારણી (EIA) રૂપરેખા જાહેરનામાં વિશે નીચેના વિધાનોનો વિચાર કરોઃ
1. પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય એ પર્યાવરણ (સંરક્ષણ) અધિનિયમ, 1986 હેઠળ પર્યાવરણીય અસર આકારણી (EIA) રૂપરેખા જાહેરનામાં સૂચિત કરવા માટે નોડલ(કેન્દ્રવર્ત) મંત્રાલય છે.
2. પર્યાવરણીય ઉલ્લંઘનના જાહેર અહેવાલને સત્તાવાળાઓ દ્વારા ફરજિયાતપણે ધ્યાનમાં લેવાની જરૂર છે.
3. 12 નોટિકલ માઇલથી આગળ સ્થિત તમામ અપતટીય પરિયોજનાને જાહેર પરામર્શમાંથી મુક્તિ આપવામાં આવી છે.
ઉપર આપેલા વિધાનોમાંથી કયું સાચું છે?
1
માત્ર 1 અને 3
2
માત્ર 1 અને 2
3
માત્ર 2 અને 3
4
1, 2 અને 3