આપેલ વિધાનો અને તારણો કાળજીપૂર્વક વાંચો. ધારી લઈએ કે વિધાનોમાં આપવામાં આવેલી માહિતી સાચી છે, ભલે તે સામાન્ય રીતે જાણીતા તથ્યો સાથે ભિન્ન હોય, તો નક્કી કરો કે આપેલા તારણોમાંથી કયા તારણો વિધાનોને તાર્કિક રીતે અનુસરે છે.
વિધાનો:
I. બધા A એ T છે.
II. કોઈ પણ T એ N નથી.
તારણો:
I. કેટલાક N એ T છે.
II. બધા N એ A છે.
III. કેટલાક T એ A છે.
1
માત્ર તારણ I અનુસરે છે
2
માત્ર તારણ III અનુસરે છે
3
માત્ર તારણ II અનુસરે છે
4
બધાજ તારણો અનુસરે છે.