નીચે બે વિધાનો આપેલ છે: એક વિધાનને કથન A તરીકે અને અન્યને કારણ R તરીકે અંકિત કરવામાં આવેલ છે:
કથન (A) : વૈશ્વિક ઉષ્મીકરણથી, જે સજીવો પહેલા ગરમ પ્રદેશો સુધી સીમિત હતા તે ધ્રુવો તરફ વધુ સામાન્ય બનશે.
કારણ (R) : આબોહવામાં ફેરફારને કારણે સજીવોના ભૌગોલિક વિતરણમાં નોંધપાત્ર ફેરફાર થતો નથી.
ઉપરોક્ત વિધાનોને ધ્યાનમાં લેતા, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો
1
A અને R બંને સાચા છે અને R એ A ની સાચી સમજૂતી છે
2
A અને R બંને સાચા છે પણ R એ A ની સાચી સમજૂતી નથી
3
A સાચું છે પણ R સાચું નથી
4
A સાચું નથી પણ R સાચું છે