આપેલ 3 વિધાનો અને ક્રમાંકિત તારણો I, II અને III કાળજીપૂર્વક વાંચો. ધારી લઈએ કે વિધાનોમાં આપવામાં આવેલી માહિતી સાચી છે, ભલે તે સામાન્ય રીતે જાણીતા તથ્યો સાથે ભિન્ન હોય, તો નક્કી કરો કે આપેલા તારણોમાંથી કયા તારણો વિધાનોને તાર્કિક રીતે અનુસરે છે.
વિધાનો:
બધા મુસાફરો ઇજનેર છે.
કેટલાક મુસાફરો કારકુન છે.
કોઈ ઈજનેર ભૂગોળશાસ્ત્રી નથી.
તારણો:
I. કેટલાક ઇજનેરો કારકુન છે.
II. કોઈ મુસાફરો ભૂગોળશાસ્ત્રી નથી.
III. બધા ભૂગોળશાસ્ત્રીઓ કારકુન છે.
1
માત્ર I અને II તારણો અનુસરે છે.
2
માત્ર તારણ II અનુસરે છે.
3
માત્ર I અને III તારણો અનુસરે છે.
4
માત્ર II અને III તારણો અનુસરે છે.