પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણ સિંહને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણ સિંહની જન્મજયંતી કયા નામે ઉજવવામાં આવે છે?
1
રાષ્ટ્રીય ખેડૂત દિવસ
2
માનવ અધિકાર દિવસ
3
વિજય દિવસ
4
સુશાસન દિવસ