પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણ સિંહને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણ સિંહની જન્મજયંતી કયા નામે ઉજવવામાં આવે છે?

1
રાષ્ટ્રીય ખેડૂત દિવસ
2
માનવ અધિકાર દિવસ
3
વિજય દિવસ
4
સુશાસન દિવસ

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation