પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
I. પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના એક કેન્દ્રીય ક્ષેત્ર યોજના છે.
II. આ યોજના 18 વ્યવસાયોમાં રોકાયેલા કારીગરો અને શિલ્પીને આવરી લે છે.
1
I અને II બંનેમાંથી કોઈ નહીં
2
I અને II બંને
3
માત્ર I
4
માત્ર II