તાજેતરમાં ભારત સરકારે પી.વી. નરસિંહા રાવને ભારત રત્નથી સન્માનિત કરવાની જાહેરાત કરી છે. નીચેનામાંથી કયું વિધાન "પી.વી. નરસિંહા રાવ" વિશે સાચું છે?
1) તેઓ 1991 થી 1996 સુધી ભારતના 9મા વડાપ્રધાન રહ્યા હતા.
2) તેઓ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી પણ રહ્યા હતા.
1
માત્ર 1
2
માત્ર 2
3
1 અને 2 બંને
4
1 કે 2 એક પણ નહીં