આપેલ વિધાનો અને I, II અને III એમ ક્રમાંકિત તારણો કાળજીપૂર્વક વાંચો. ધારી લઈએ કે વિધાનોમાં આપવામાં આવેલી માહિતી સાચી છે, ભલે તે સામાન્ય રીતે જાણીતા તથ્યો સાથે ભિન્ન હોય, તો નક્કી કરો કે આપેલા તારણોમાંથી કયા તારણો વિધાનોને તાર્કિક રીતે અનુસરે છે.
વિધાનો:
કેટલાક વૃક્ષો માછલી છે.
બધી માછલીઓ બકરીઓ છે.
કોઈ બકરી ફૂલ નથી.
તારણો:
I. કેટલાક વૃક્ષો બકરીઓ છે.
II. કેટલીક માછલીઓ ફૂલો નથી.
III. કેટલાક ફૂલો બકરીઓ નથી.
1
માત્ર તારણ I અનુસરે છે
2
માત્ર તારણ II અનુસરે છે
3
માત્ર તારણ III અનુસરે છે
4
બધાજ તારણો અનુસરે છે