નીચેના પ્રશ્નમાં કેટલાક વિધાનો આપેલા છે, જેના પરથી કેટલાક નિષ્કર્ષ કાઢવામાં આવેલા છે. આપેલા વિધાનોને સાચા માની લો, ભલે તે સામાન્ય રીતે જાણીતી હકીકતોથી અલગ લાગે. બધા નિષ્કર્ષો વાંચો અને પછી નક્કી કરો કે કયા નિષ્કર્ષો તાર્કિક રીતે આપેલા વિધાનોને અનુસરે છે.
વિધાનો:
I. કેટલાક નમકીન પિઝ્ઝા છે.
II. કોઈ પણ પિઝ્ઝા બિસ્કિટ નથી.
નિષ્કર્ષો:
I. કોઈ પણ બિસ્કિટ નમકીન નથી.
II. કોઈ પણ બિસ્કિટ પિઝ્ઝા નથી.
III. કેટલાક પિઝ્ઝા બિસ્કિટ નથી.
1
માત્ર નિષ્કર્ષ III અનુસરે છે
2
નિષ્કર્ષ II અને III બંને અનુસરે છે
3
નિષ્કર્ષ I અને III બંને અનુસરે છે
4
બધા નિષ્કર્ષો અનુસરે છે