ભારતમાં હરીયાળી ક્રાંતિ અંગે નીચેનામાંથી કયું સાચું છે?
I. હરીયાળી ક્રાંતિ દરમિયાન, પરંપરાગત ખેતીથી એકલ પાકની ખેતી તરફના પરિવર્તને નાના ખેડૂતો પર નકારાત્મક અસર કરી હતી.
II. હરીયાળી ક્રાંતિની એક અસર ખેતીમાં વધુ પડતી મૂડી રોકાણ છે.
1
માત્ર II
2
I અને II બંને
3
ન તો I કે ન તો II
4
માત્ર I