સંગીત નાટક અકાદમી ભારતની સંગીત, નૃત્ય અને નાટક માટેની રાષ્ટ્રીય અકાદમી છે. તે 1952 માં (ત્યારના) __________ ,ભારત સરકારના ઠરાવ દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી, જેના પ્રથમ અધ્યક્ષ ડૉ. પી.વી. રાજમન્નાર હતા.
1
પરિવહન મંત્રાલય
2
કલા મંત્રાલય
3
શિક્ષણ મંત્રાલય
4
નૃત્ય મંત્રાલય