નીચે બે નિવેદનો આપવામાં આવ્યા છે:
નિવેદન I: નિગમનાત્મક તર્કોમાં, એવો દાવો કરવામાં આવે છે કે નિષ્કર્ષ તેમના આધારવાક્યોમાંથી નિશ્ચિતતા સાથે આવે છે.
નિવેદન II: કોઈપણ આગમનાત્મક તર્ક, જો સારો હોય, તો જે તેના આધારવાક્યમાં પહેલેથી છુપાયેલ હોય તેને જ પોતાના નિષ્કર્ષમાં પ્રકાશમાં લાવે છે.
ઉપરોક્ત નિવેદનોને ધ્યાનમાં લેતા, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.
1
નિવેદન I અને નિવેદન II બંને સાચા છે
2
નિવેદન I અને નિવેદન II બંને ખોટા છે
3
નિવેદન I સાચું છે પણ નિવેદન II ખોટું છે
4
નિવેદન I ખોટું છે પણ નિવેદન II સાચું છે