નીચે બે નિવેદનો આપવામાં આવેલ છે: એકને અભિકથન A તરીકે અને બીજાને કારણ R તરીકે નામાંકિત કરવામાં આવેલ છે.

અભિકથન A: એ તર્ક કે ધ્વનિ શાશ્વત છે કારણકે તે ઉત્પન્ન થાય છે તે ભ્રાંતિ છે.

કારણ R: "ધ્વનિ શાશ્વત છે કારણ કે તે ઉત્પન્ન થાય છે" - આ તર્કમાં મધ્યમ પદનો વિરોધાભાસ કેટલાક અન્ય પ્રામાણ દ્વારા કરવામાં આવે છે અને અનુમાન દ્વારા નહી.

ઉપરોક્ત નિવેદનોણે ધ્યાનમાં લેતા, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

1
A અને R બંને સાચા છે અને R એ A ની સાચી સમજૂતી છે
2
A અને R બંને સાચા છે પરંતુ R એ A ની સાચી સમજૂતી નથી
3
A સાચું છે પણ R ખોટું છે
4
A ખોટું છે પણ R સાચું છે

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation