નીચે આપેલા બે વિધાનો છેઃ
વિધાન I: ન્યાયનું ન્યાયવાક્ય એ માત્ર આનુમાનિક અને પદાર્થવાદી છે.
વિધાન II: એરિસ્ટોટલનું ન્યાયવાક્ય માત્ર તાર્કિક અને ઔપચારિક છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરોઃ
1
વિધાન I અને વિધાન II બંને સાચા છે
2
વિધાન I અને વિધાન II બંને ખોટા છે
3
વિધાન I સાચું છે પણ વિધાન II ખોટું છે
4
વિધાન I ખોટું છે પણ વિધાન II સાચું છે