ચાહામાનો (ચૌહાણો) વિશે નીચેનામાંથી કયું/કયા વિધાન સાચાં છે?

I. પ્રથ્વીરાજ ચૌહાણે તરાઈના પ્રથમ યુદ્ધમાં મુહમ્મદ ગોરીને હરાવ્યો હતો.
II. ચાહામાનો શરૂઆતમાં રાષ્ટ્રકૂટોના સામંત હતા.
III. તેઓ અગ્નિકુળ રાજપૂતોમાંના એક હતા.

1
માત્ર I
2
માત્ર I અને III
3
માત્ર II અને III
4
I, II અને III

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation