સંચારની અરસપરસ પ્રતિકૃતિની મુખ્ય લાક્ષણિકતાઓ છે:

A. નવા માધ્યમો માટે તે શ્રેષ્ઠ અનુકુળ છે.

B. પ્રતિસાદ વર્તુળોમાં કરવામાં આવે છે.

C. તે અનુભવના ક્ષેત્રની વિભાવના સાથે સંકળાયેલ છે.

D. આ પ્રતિકૃતિને સંપાત પ્રતિકૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે.

E. અહીં વાતચીત હંમેશા બે પરિચિત વ્યક્તિઓ વચ્ચે થાય છે.

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

1
માત્ર A, B અને C 
2
માત્ર B, C અને
3
 માત્ર A, C અને
4
માત્ર C, D અને 

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation