સંચારની અરસપરસ પ્રતિકૃતિની મુખ્ય લાક્ષણિકતાઓ છે:
A. નવા માધ્યમો માટે તે શ્રેષ્ઠ અનુકુળ છે.
B. પ્રતિસાદ વર્તુળોમાં કરવામાં આવે છે.
C. તે અનુભવના ક્ષેત્રની વિભાવના સાથે સંકળાયેલ છે.
D. આ પ્રતિકૃતિને સંપાત પ્રતિકૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે.
E. અહીં વાતચીત હંમેશા બે પરિચિત વ્યક્તિઓ વચ્ચે થાય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
1
માત્ર A, B અને C
2
માત્ર B, C અને D
3
માત્ર A, C અને D
4
માત્ર C, D અને E